તા.૧૭-૧૦-૨૦૨૧ આસો નવરાત્રી અનુષ્ઠાન નિમિત્તે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ- વિવિધ રોગ નિદાન શિબિર યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા અને લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સંયુક્ત ઉપક્રમે સિંદૂર પાર્ટી પ્લોટ, પ્રગતિ નગર નારણપુરા અમદાવાદ ખાતે યોજાયો.

            યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા દ્વારા આસો નવરાત્રી ગાયત્રી મંત્ર જાપ, લેખન અને ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ નિમિત્તે તા.૧૭-૧૦-૨૦૨૧…

યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા દ્વારા ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ

            યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા દ્વારા આસો નવરાત્રી ગાયત્રી મંત્ર જાપ, લેખન અને ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાન ની પૂર્ણાહૂતિ નિમિત્તે…

-૧૦- ૨૦૨૧ બપોર ૩-૦૦ થી ૫-૦૦ ગુરુવાર ગાયત્રી ચાલીસા પાઠનું સમૂહમાં અનુષ્ઠાન ગાયત્રી પરિવાર નારણપુરા બહેનો દ્વારા નવરાત્રી દરમિયાન

            ૭, મિત્ર મિલન સોસાયટી મીરામ્બિકારોડ નારણપુરા તા.૭-૧૦- ૨૦૨૧ બપોર ૩-૦૦ થી ૫-૦૦ ગુરુવાર ગાયત્રી ચાલીસા પાઠનું સમૂહમાં અનુષ્ઠાન ગાયત્રી પરિવાર…