Religious News

આસો નવરાત્રી નિમિત્તે તા.૨૬-૯-૨૨થીતા.૪-૧૦-૨૨ ગાયત્રી ચાલીસાનું સમૂહ અનુષ્ઠાન ગાયત્રી પરિવાર નારણપુરા બહેનો દ્વારા

આસો નવરાત્રી નિમિત્તે તા.૨૬-૯-૨૦૨૨થી તા.૪-૧૦-૨૦૨૨ દરમ્યાન ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા વિશ્વમાં શાંતિ સ્થપાય અને વિશ્વ કોરોના મુક્ત બને સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવનની પ્રાપ્તિ અર્થે તેમજ સૌમાં...
Read More
News

ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ચૈત્ર નવરાત્રી (તા.૨ એપ્રિલ થી તા.૧૦ એપ્રિલ ૨૦૨૨)નિમિત્તે ગાયત્રી ચાલીસા પાઠનું અનુષ્ઠાન

ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ચૈત્ર નવરાત્રી (તા.૨ એપ્રિલ થી તા.૧૦ એપ્રિલ ૨૦૨૨)નિમિત્તે ગાયત્રી ચાલીસા પાઠનું અનુષ્ઠાન. આજથી ચૈત્રી નવરાત્રી નિમિત્તે શુભારંભ નવ દિવસ સુધી દરરોજના ૧૨ ગાયત્રી ચાલીસા પાઠ...
Read More
News

તા.૧૭-૧૦-૨૦૨૧ આસો નવરાત્રી અનુષ્ઠાન નિમિત્તે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ- વિવિધ રોગ નિદાન શિબિર યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા અને લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સંયુક્ત ઉપક્રમે સિંદૂર પાર્ટી પ્લોટ, પ્રગતિ નગર નારણપુરા અમદાવાદ ખાતે યોજાયો.

યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા દ્વારા આસો નવરાત્રી ગાયત્રી મંત્ર જાપ, લેખન અને ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ નિમિત્તે તા.૧૭-૧૦-૨૦૨૧ રવિવારે સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાનમાં સિંદૂર પાર્ટી પ્લોટ,પ્રગતિનગર,...
Read More
Religious News

-૧૦- ૨૦૨૧ બપોર ૩-૦૦ થી ૫-૦૦ ગુરુવાર ગાયત્રી ચાલીસા પાઠનું સમૂહમાં અનુષ્ઠાન ગાયત્રી પરિવાર નારણપુરા બહેનો દ્વારા નવરાત્રી દરમિયાન

૭, મિત્ર મિલન સોસાયટી મીરામ્બિકારોડ નારણપુરા તા.૭-૧૦- ૨૦૨૧ બપોર ૩-૦૦ થી ૫-૦૦ ગુરુવાર ગાયત્રી ચાલીસા પાઠનું સમૂહમાં અનુષ્ઠાન ગાયત્રી પરિવાર નારણપુરા બહેનો દ્વારા નવરાત્રી દરમિયાન થશે અને તા. ૧૭-૧૦-૨૦૨૧...
Read More