Read Time:42 Second
જલારામ બાપાની મંદિર ઘોડાસર રામેશ્વર મહાદેવ મંદિર થી બાજુમાં હવન કરવામાં આવ્યો હતો રથયાત્રા પણ નીકળી અને પછી 12 વાગ્યે રામલલાનિ આરતી કરવામાં આવી પછી પ્રસાદ લીધો અને રામ જલારામ બાપા સીતારામ જય ખોડીયાર નારા સાથે છુટા પડ્યા જય શ્રી રામ જય જલારામ.
રામ જન્મ પ્રાગટ્ય થયું તેવો ભાવ આજે જોયો સમર્થ રામ સીવાય શરણું સ્વીકારું એ છિએ ઉત્સવ ભક્તો દ્વારા પૂર્ણ થયો હતો