Shreemad Bhagvat Saptah by Mrs Darshnaben Thakar at Shree Sankat Mochan Hanuman Bhakta Mandal Vinzol Ahmedabad 21.05.2026 to 27.05.2026.

અમદાવાદ શહેરના વટવા જીઆઇડીસી ખાતે આવેલ શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર પંચદેવ મંદિર વિંઝોલ વટવા જીઆઇડીસી ખાતે પૂજ્ય બ્રહ્મલીન દીનાનાથ…

સધીમાતા પાટોત્સવ, ઘનશ્યામનગર, ઘોડાસર અમદાવાદ. 23.04.2026. Sadhimata Patotsav, Ghanshyamnagar, Ghodasar Ahmedabad. 23.04.2026.

ખાસ વિનંતી.. ઘનશ્યામ નગરમાં શ્રી અશ્વિનભાઈ દેસાઈને ઘેર માતાજીનું મંદીર છે અને ત્યાં હવન પણ રાખેલ છે. તેથી ત્યાં સવારે…

ચામુંડા માતાના ડુંગરને પરિક્રમા કરતા પગપાળા યાત્રાળુઓ માટે હળવો નાસ્તો ORS લિક્વિડ તથા દવાઓ ડાયાબિટીસ બીપી ચેકઅપ મેડિકલ સેવા એમ્બ્યુલન્સ સાથે વિનામૂલ્યે સેવા આપવામાં આવી Shree Sankat Mochan Hanuman Bhakta Mandal Vinzol Ahmedabad

અમદાવાદ શહેરના વટવાના શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ તથા શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ દ્વારા ચોટીલા ચામુંડા માતાના ડુંગરને પરિક્રમા…

ચૈત્ર નવરાત્રી નિમિત્તે વર્ષોવર્ષ બન્ને નવરાત્રીમાં થતાં ગાયત્રી ચાલીસાના સમૂહ અનુષ્ઠાન. Gayatri Pariwar Naranpura Ahmedabad

શુભારંભ તા.૧૯-૩-૨૦૨૬ ગુરુવારથી બપોરે ૩-૦૦થી ૫-૩૦ દરમ્યાન ચૈત્ર નવરાત્રી નિમિત્તે વર્ષોવર્ષ બન્ને નવરાત્રીમાં થતાં ગાયત્રી ચાલીસાના સમૂહ અનુષ્ઠાન મુજબ અખિલ…