Author: Anilkumar Ashokkumar Rana. Ahmedabad. Phone:+91-9998015714. Time: 04.30 to 16.30 GMT
તા.૧૨-૫-૨૦૨૫ બુદ્ધ પૂર્ણિમાના સવારે ૯-૦૦ ગૃહે ગૃહે ગાયત્રી અખિલ વિશ્વ ગાયત્રીય પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત રાષ્ટ્ર સશકત બને તે હેતુ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા પરિજનોએ પોતાના ગૃહે તથા નવાવાડજ ખાતે કિરણ પાર્ક સામે આવેલ ગાયત્રી હોસ્પિટલ દર્દીઓના હિતાર્થે અને અખબાર નગર સર્કલ નજીક આવેલ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ સંસથાના મનોદિવ્યાંગ બાળકોના બૌધિક કૌશલ્ય વર્ધન નિમિત્તે ગાયત્રીયજ્ઞનું આયોજન કર્યું હતું.
તા૧૧\૧૨ મે ૨૦૨૫ બુદ્ધ પૂર્ણિમા ગૃહે ગૃહે ગાયત્રીમહાયજ્ઞ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારાતા.૧૨-૫-૨૦૨૫ સોમવારે વહેલા સવારથી જ બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે…
તા૧૧\૧૨ મે ૨૦૨૫ બુદ્ધ પૂર્ણિમા ગૃહે ગૃહે ગાયત્રીમહાયજ્ઞ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા
તા.૧૨-૫-૨૦૨૫ સોમવારે વહેલા સવારથી જ બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે અનૂકુળ સમયે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દેશ વિદેશમાં…
Shree Swaminarayan Vidhya Mandir, Ghodasar, Ahmedabad. Jr.KG to 12th STD. Press Interview 06.05.2025.
Shree Swaminarayan Vidhya Mandir, Ghodasar, Ahmedabad. Jr.KG to 12th STD
રાણા સમાજ ના તેજસ્વી તારલા વર્ષ 2025. Rana Samaj Na Tejasvi Tarla Year 2025.
💐અભિનંદન અભિનંદન અભિનંદન💐 *યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર* દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં રહેતા રાણા સમાજના…