તા.૨૫-૮-૨૦૨૧ રાંધેજા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે
ગોષ્ઠીમાં ગાયત્રી પરિવાર શાંતિ કુંજ, ઝોન, ઉપઝોન, રાંધેજા અને ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોની ઉપસ્થિતી.

તા.૨૫-૮-૨૦૨૧ના રોજ સવારે ૯થી ૧૨ દરમિયાન ગાંધીનગર જિલ્લાના રાંધેજા નવ નિર્માણ કાર્યરત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર…

મઘર ટેરેસા ની જન્મજયંતિ નિમિત્તે માનવ અધિકાર ગ્રુપ આયોજિત “પાથરણા બજાર વેક્સિન કેમ્પ “તા.૨૬-૦૮-૨૦૨૧

માનવ સેવા…એજ પ્રભુ સેવા… ‌એજ ‌રસી સેવા….કરૂણામૂર્તિ મઘર ટેરેસા ની જન્મજયંતિ નિમિત્તે માનવ અધિકાર ગ્રુપ આયોજિત “પાથરણા બજાર વેક્સિન કેમ્પ…