તા.૨૦-૯-૨૦૨૧ ભાદરવા સુદ પૂનમ પ.વં. શક્તિ સ્વરૂપા માતાજી ભગવતી દેવી શર્માની પૂણ્યતિથિ નિમિત્તે ગાયત્રી દિપયજ્ઞ/ ગાયત્રી સમૂહ ચાલીસા પાઠ/ વિશ્વ શાંતિ પ્રાર્થના દ્વારા શ્રધ્ધાંજલિ🌹👏

તા.૨૦-૯-૨૦૨૧ સાંજે ૪-૦૦ થી ૬-૦૦ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/ સંરક્ષક નારી જાગરણના પ્રણેતા પ.વં. શક્તિ…

માતાજી ભગવતી દેવી શર્માની પૂણ્યતિથિ નિમિત્તે ગાયત્રી દિપયજ્ઞ/ ગાયત્રી સમૂહ ચાલીસા પાઠ/ વિશ્વ શાંતિ પ્રાર્થના

તા.૨૦-૯-૨૦૨૧ સાંજે ૪-૦૦ થી ૬-૦૦ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/ સંરક્ષક નારી જાગરણના પ્રણેતા પ.વં. શક્તિ…

તા.૨૫-૮-૨૦૨૧ રાંધેજા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે
ગોષ્ઠીમાં ગાયત્રી પરિવાર શાંતિ કુંજ, ઝોન, ઉપઝોન, રાંધેજા અને ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોની ઉપસ્થિતી.

તા.૨૫-૮-૨૦૨૧ના રોજ સવારે ૯થી ૧૨ દરમિયાન ગાંધીનગર જિલ્લાના રાંધેજા નવ નિર્માણ કાર્યરત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર…