તા.૮-૩-૨૦૨૨ વિશ્વ મહિલા દિન નિમિત્તે દર્દી અને તેની સેવા કરતા સગાં સંબંધીઓની સેવાનું કલ્યાણકારી કાર્ય કરી રહેલી અમદાવાદ શહેરની સંસ્થા ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત”અન્નપૂર્ણા રથ” અને ટીફીન સેવા સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહેલા મહિલા શક્તિ સીનીયર સીટીઝન મે.ટ્રસ્ટી કલાબેન વ્યાસની મુલાકાત

તા.૮-૩-૨૦૨૨ વિશ્વ મહિલા દિન નિમિત્તે દર્દી અને તેની સેવા કરતા સગાં સંબંધીઓની સેવાનું કલ્યાણકારી કાર્ય કરી રહેલી અમદાવાદ શહેરની સંસ્થા…

તા.૨૩-૧૦-૨૦૨૧ શ્રુતરક્ષા ફાઉન્ડેશન, ગાયત્રી પરિવાર નારણપુરા અને લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હીલ સંયુક્ત ઉપક્રમે સ્મિત ચાઈલ્ડ ઍજયુકેશનસંસ્થાના મેન્ટલી હેન્ડીક્રેફડ સ્પેશિયલ ચાઈલ્ડ દ્વારા સુંદર અક્ષર લેખન અને યોગ વર્કશોપ યોજાયો

તા.૨૩-૧૦-૨૦૨૧ શનિવાર સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાનમાં સ્મિત ચાઈલ્ડ ઍજયુકેશનસંસ્થાના મેન્ટલી હેન્ડીક્રેફડ સ્પેશિયલ ચાઈલ્ડને સુંદર અક્ષરે ઓમ તેમજ ગાયત્રી મંત્ર…

તા.૧૭-૧૦-૨૦૨૧ આસો નવરાત્રી અનુષ્ઠાન નિમિત્તે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ- વિવિધ રોગ નિદાન શિબિર યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા અને લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સંયુક્ત ઉપક્રમે સિંદૂર પાર્ટી પ્લોટ, પ્રગતિ નગર નારણપુરા અમદાવાદ ખાતે યોજાયો.

યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા દ્વારા આસો નવરાત્રી ગાયત્રી મંત્ર જાપ, લેખન અને ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ નિમિત્તે તા.૧૭-૧૦-૨૦૨૧…

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને દહેગામ શહેર, તાલુકા ભારતીય જનતા પાર્ટી ના સંયુક્ત પ્રયાસ

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને દહેગામ શહેર, તાલુકા ભારતીય જનતા પાર્ટી ના સંયુક્ત પ્રયાસ દ્વારા લોક લાડીલા ભારત દેશ ના…

તા.૬-૯-૨૦૨૧ શ્રાવણ વદ સોમવતી અમાસ સત્ય નારાયણ કથા ગાયત્રી પરિવાર નારણપુરા લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હીલ આવકાર સંવેદના અને જીવન તીર્થ લોક સેવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર રામાપીરનો ટેકરો જૂના વાડજ અમદાવાદમાં યોજાઇ

તા.૬-૯-૨૦૨૧ શ્રાવણ વદ સોમવતી અમાસે સત્ય નારાયણ કથાનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ કલબ ઓફ જોધપુર હીલ, આવકાર, સંવેદના અને…

સત્ય નારાયણ કથાનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ કલબ ઓફ જોધપુર હીલ, આવકાર, સંવેદના અને જીવન તીર્થ લોક સેવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે

સત્ય નારાયણ કથાનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ કલબ ઓફ જોધપુર હીલ, આવકાર, સંવેદના અને જીવન તીર્થ લોક સેવા કેન્દ્રના…

તા.૨૫-૮-૨૦૨૧ રાંધેજા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે
ગોષ્ઠીમાં ગાયત્રી પરિવાર શાંતિ કુંજ, ઝોન, ઉપઝોન, રાંધેજા અને ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોની ઉપસ્થિતી.

તા.૨૫-૮-૨૦૨૧ના રોજ સવારે ૯થી ૧૨ દરમિયાન ગાંધીનગર જિલ્લાના રાંધેજા નવ નિર્માણ કાર્યરત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર…