વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતી નિમિત્તે સવારે ભારતી આશ્રમ સરખેજ અમદાવાદ ખાતે ઉજવણી કરી તેમજ પ્રસાદ લીધો અને ધજા આરોહણ કરી

https://youtu.be/_ap9TA8ULIg?si=R1PpHp5aj1gw4YF0 વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતી નિમિત્તે સવારે ભારતી આશ્રમ સરખેજ અમદાવાદ ખાતે ઉજવણી કરી તેમજ પ્રસાદ લીધો અને ધજા આરોહણ કરી

શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર રામવાડી વીંઝોલ વટવા જીઆઇડીસી અમદાવાદ ગુજરાત ખાતે તારીખ 4/2/ 2024 રવિવાર, ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ વિનામૂલ્યે USA ના ડોક્ટર કમલેશભાઈ શાહ દ્વારા ચેકઅપ

ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ વિનામૂલ્યે USA ના ડોક્ટર કમલેશભાઈ શાહ દ્વારા ચેકઅપ કરી દવા શરૂ કરી આપવામાં આવશે આ અંગે ડાયાબિટીસની માયાજાળ પુસ્તક ભેટ આપવામાં...

શ્રીરામ.જાહેરઆમંત્રણ.જયશ્રી હનુમાનજીતા.22-1-2024 સોમવારે બપોરે ૧-૩૦ વાગે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાયત્રી હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ,કિરણ પાર્ક,નવા વાડજ અમદાવાદ ખાતે.

શ્રીરામ.જાહેરઆમંત્રણ.જયશ્રી હનુમાનજીતા.22-1-2024 સોમવારે બપોરે ૧-૩૦ વાગે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાયત્રી હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ,કિરણ પાર્ક,નવા વાડજ અમદાવાદ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે...

જુનાગઢ ( ગિરનાર )લીલી પરિક્રમા જતા પગપાળા યાત્રાળુઓ માટે અમદાવાદ વટવાથી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા….

જુનાગઢ ( ગિરનાર )લીલી પરિક્રમા જતા પગપાળા યાત્રાળુઓ માટે અમદાવાદ વટવાથી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા કારતક સુદ દશમ તારીખ...

તા.૧૭-૯-૨૦૨૩ વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩ મા જન્મદિવસ નિમિત્તે કામેશ્વર મહાદેવ અંકુર રોડ નારણપુરા ખાતે નિ: શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ,ગાયત્રી પાંચ કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કામેશ્વર મહાદેવ- મોતીરામ વિઠ્ઠલદાસ સાર્વજનિક ટ્રસ્ટ, લાયસન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ નોર્થ નારણપુરા, ભારતીય જનતા પાર્ટી નારણપુરા વિધાનસભા, શ્રી મોઢ મોદી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું

તા.૧૭-૯-૨૦૨૩ વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩ મા જન્મદિવસ નિમિત્તે કામેશ્વર મહાદેવ અંકુર રોડ નારણપુરા ખાતે નિ: શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ,ગાયત્રી...

સત્યનારાયણ ભગવાનની કથા મહાદેવ મંદિર ના ચોકમાં ભવ્ય કાર્યક્રમ થયો સિનિયર સિટીઝન ફોરમના ઘોડાસર અમદાવાદ સોમનાથ મહાદેવના મંદિરમાં ઉત્સવ મનાવવામાં આવ્યો

સત્યનારાયણ ભગવાનની કથા મહાદેવ મંદિર ના ચોકમાં ભવ્ય કાર્યક્રમ થયો સિનિયર સિટીઝન ફોરમના ઘોડાસર અમદાવાદ સોમનાથ મહાદેવના મંદિરમાં ઉત્સવ મનાવવામાં આવ્યો https://youtu.be/PovU43_OruY https://youtu.be/cMqAWvRDDs0

તા.૮-૬-૨૦૨૩ મનોદિવ્યાંગ બાળકોના શ્રેયાર્થે વિદ્યારંભ સંસ્કાર-સરસ્વતી પૂજન સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સહયોગથીસહયોગથી

https://youtu.be/I5BZycka6lI https://youtu.be/LwtAQoU1l5c https://youtu.be/pgsqPz-LR5E શાળા પ્રવેશોત્સવ પ્રારંભે મનોદિવ્યાંગ બાળકોના શિક્ષણ કૌશલ્ય વર્ધન હિતાર્થે વિદ્યારંભ સંસ્કાર-સરસ્વતી પૂજનનું આયોજન તા.૮-૬-૨૦૨૩ ગુરુવારે સવારે ૧૧-૩૦ વાગે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ...

ખોડીયાર માતાજી ની આરતી, પૂજા ભજન ની રમઝટ બોલાવી હતી ઇન્દ્ર પૂરી સોસાયટી ની અંદર મહાદેવ ના મંદિર સત્સંગ મંડળ અમદાવાદ શહેરમાં મંગળવારે રાત્રે 9થી 11વાગ્યાં સુઘી આયોજિત કરવામાં આવ્યો

https://youtu.be/kdZlEBZKkJY ખોડીયાર માતાજી ની આરતી, પૂજા ભજન ની રમઝટ બોલાવી હતી ઇન્દ્ર પૂરી સોસાયટી ની અંદર મહાદેવ ના મંદિર સત્સંગ મંડળ અમદાવાદ શહેરમાં મંગળવારે રાત્રે...

તા.૨-૫-૨૦૨૩ સવારે ૯-૩૦ વાગે જાયન્ટ્સ ગૃપ ઑફ અમદાવાદ….

https://youtu.be/n_JNsbGN0fU તા.૨-૫-૨૦૨૩ સવારે ૯-૩૦ વાગે જાયન્ટ્સ ગૃપ ઑફ અમદાવાદ નોર્થ આયોજિત કાર્યક્રમમાં જાયન્ટ મેડિકલ સેન્ટર,કિરણ પાર્ક સામે,નવા વાડજ ખાતે પક્ષીઓને પાણી પીવાનાં ૧૦૦૦ કુંડા,જરૂરિયાતમંદને ૨...

તા.૬-૪-૨૦૨૩ નિ:શુલ્ક હિમોગ્લોબીન નિદાન કેમ્પનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા,જાયન્ટ ગૃપ ઑફ અમદાવાદ મેઈન, કવિવા લાઈફ સાયન્સ કંપની, આશીર્વાદ ફાઉન્ડેશન, ડૉ.બી.ટી.પટેલ કલીનીકના સહયોગથી કરવામાં આવ્યું હતું.🌹🙏

https://youtu.be/HOhOP0RtkDM તા.૬-૪-૨૦૨૩ સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ દરમ્યાન નિ:શુલ્ક હિમોગ્લોબીન નિદાન કેમ્પનું આયોજન નવાવાડજ-નારણપુરા વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે ડૉ. બી.ટી.પટેલ ક્લિનિક,ગાયત્રી હોસ્પિટલ કિરણ પાર્ક સામે,નવા વાડજ...