News

તા.૧૩-૯-૨૦૨૧ ગાયત્રી પરિવાર નારણપુરા મહિલા મંડળની બહેનો દ્વારા નારણપુરા નવાવાડજ વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન ૧૧૧થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞના અંતે ગાયત્રી દિપયજ્ઞ દ્વારા પરિપૂર્ણતા

ગાયત્રી પરિવાર નારણપુરા મહિલા મંડળની બહેનો દક્ષાબેન પટેલ, મધુબેન પટેલ, કુમુદબેન પરમારના સહયોગથી પવિત્ર શ્રાવણ માસ અને ગણેશોત્સોવ દરમ્યાનમાં નારણપુરા, નવાવાડજ વિસ્તારમાં ગાયત્રી યજ્ઞ ૧૧૧ થી વધુ ઘરોમાં અખિલ...
Read More