News

તા.૧૭-૧૦-૨૦૨૧ આસો નવરાત્રી અનુષ્ઠાન નિમિત્તે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ- વિવિધ રોગ નિદાન શિબિર યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા અને લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સંયુક્ત ઉપક્રમે સિંદૂર પાર્ટી પ્લોટ, પ્રગતિ નગર નારણપુરા અમદાવાદ ખાતે યોજાયો.

યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા દ્વારા આસો નવરાત્રી ગાયત્રી મંત્ર જાપ, લેખન અને ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ નિમિત્તે તા.૧૭-૧૦-૨૦૨૧ રવિવારે સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાનમાં સિંદૂર પાર્ટી પ્લોટ,પ્રગતિનગર,...
Read More