તા.૨૦-૫-૨૦૨૩ શનિવારે નારણપુરા નવાવાડજ વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ દરમ્યાનમાં નિ:શુલ્ક થાઈરોઈડ તપાસ નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લિનિક, ચક્રવર્તી કોમ્પલેક્ષ, કિરણ પાર્ક સામે,નવા વાડજ ખાતે ABBOTT...
Read More વિસ્તારમાં
તા.૨-૪-૨૦૨૩ ચૈત્ર નવરાત્રી નિમિત્તે ૨૪ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ વૈદિક વિવિધ ભારતીય સંસ્કારો અને નિ:શુલ્ક સર્વ રોગ નિદાન શિબિર- કુંડા વિતરણનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ,વિશ્વકર્મા મંદિરના સહયોગથી વિશ્વકર્મા મંદિરે મંગલદિપવિદ્યાલય સામે નવા વાડજ વિસ્તારમાં યોજાયું હતું
તા.૨-૪-૨૦૨૩ રવિવારે સવારે ૮-૦૦ થી ૧-૦૦ દરમ્યાન ચૈત્ર નવરાત્રિમાં ગાયત્રી ચાલીસા પાઠ,મંત્ર જપ,લેખનના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે ૨૪ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ વૈદિક વિવિધ ભારતીય સંસ્કાર જેવા કે અન્નપ્રાશન,પુસંવન,વિદ્યારંભ સંસ્કારો તેમજ...
Read More શિવરાત્રિ નિમિત્તે અમદાવાદ ખાતે અખબાર નગર,નવા વાડજ વિસ્તારમાં આવેલ સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકો માટે બરફના શિવલીંગ…
આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું તહેવારોમાં જે સ્થાન દર્શાવ્યું છે એમાં શિવજીનો મહિમા શિવરાત્રી તહેવારમાં પૂજન-અર્ચનનો મહિમા શાસ્ત્રોમાં દર્શાવ્યો છે જેનો લાભ મનોદિવ્યાંગ બાળકોને મળે અને તેઓને સદ્ બુદ્ધિ,ઉજ્જવળ...
Read More ગણેશજીનુ સ્થાપન નવા વાડજ વિસ્તારમાં આવેલી શંભુ પાર્ક સોસાયટી ખાતે રહેતા સર્વ રહીશો અને યુવાન મિત્રોએ સમૂહમાં સાથે મળીને આનંદ ઉત્સાહ પૂર્વક કર્યું છે 🌹🙏
ગણેશજીનુ સ્થાપન નવા વાડજ વિસ્તારમાં આવેલી શંભુ પાર્ક સોસાયટી ખાતે રહેતા સર્વ રહીશો અને યુવાન મિત્રોએ સમૂહમાં સાથે મળીને આનંદ ઉત્સાહ પૂર્વક કર્યું છે 🌹🙏...
Read More તા.૨૩-૭-૨૦૨૨ શનિવાર સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ જોધપુર હીલ,ડૉ.બી.ટી.પટેલ, તથા ઍરિસ્ટો ફાર્મા કંપની દ્વારા નવા વાડજ વિસ્તારના જરૂરતમંદ લોકોના લાભાર્થે ડૉ.બી.ટી.પટેલ કલીનીક,ગાયત્રી હોસ્પિટલ, કિરણ પાર્ક સામે,નવાવાડજ વિસ્તારમાં ઉમેશ પટેલ,પંકજ જોષી,વાસુભાઈ ગોહેલ અને અન્ય કાર્યકર મિત્રોના સહયોગથી યોજાયેલ છે.સંપર્ક: ઉમેશ પટેલ ૭૬૨૨૮૮૩૫૩૫
તા.૨૩-૭-૨૦૨૨ શનિવાર સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ જોધપુર હીલ,ડૉ.બી.ટી.પટેલ, તથા ઍરિસ્ટો ફાર્મા કંપની દ્વારા નવા વાડજ વિસ્તારના જરૂરતમંદ...
Read More તા.૨૧ જૂન ૨૦૨૨ સમય સવારે ૧૦ થી ૧૨ ગાયત્રી પરિવાર નારણપુરા અને ડૉ.બી.ટી પટેલ ક્લીનીક કિરણ પાર્ક નવા વાડજ વિસ્તારમાં નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.૨૧ જૂન ૨૦૨૨ મંગળવારના સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લીનીક, કિરણ પાર્ક સામે,નવા વાડજ અમદાવાદ ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા અને ડૉ.બી.ટી.પટેલ તથા કંપાઉન્ડર...
Read More તા.૧૪-૬-૨૦૨૨ સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પ ગાયત્રી પરિવાર નારણપુરા અને ડૉ.બી.ટી.પટેલ ક્લીનીક, ઉમેશ પટેલ,વાસુભાઈ ગોહેલ Bjp કિરણ પાર્ક, નવા વાડજ અમદાવાદ વિસ્તારમાં યોજાયો.
તા.૧૪ જૂન ૨૦૨૨ મંગળવારના સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લીનીક, કિરણ પાર્ક સામે,નવા વાડજ અમદાવાદ ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા અને ડૉ.બી.ટી.પટેલ તથા ઍરિસ્ટો...
Read More તા.૧૩-૯-૨૦૨૧ ગાયત્રી પરિવાર નારણપુરા મહિલા મંડળની બહેનો દ્વારા નારણપુરા નવાવાડજ વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન ૧૧૧થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞના અંતે ગાયત્રી દિપયજ્ઞ દ્વારા પરિપૂર્ણતા
ગાયત્રી પરિવાર નારણપુરા મહિલા મંડળની બહેનો દક્ષાબેન પટેલ, મધુબેન પટેલ, કુમુદબેન પરમારના સહયોગથી પવિત્ર શ્રાવણ માસ અને ગણેશોત્સોવ દરમ્યાનમાં નારણપુરા, નવાવાડજ વિસ્તારમાં ગાયત્રી યજ્ઞ ૧૧૧ થી વધુ ઘરોમાં અખિલ...
Read More