વસંત પંચમી તા.૫ ફેબ્રુઆરી: આ દિવસને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સંસ્થાના આદ્ય સ્થાપક પં.શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિના જન્મદિવસ

ભારતીય સંસ્કૃતિમાં કોઈ વિશેષ પ્રયોજન માટે વિશેષ શક્તિનો સંચય કરવા જે વિશેષ કાર્યક્રમ કરવામાં આવે છે તેને અનુષ્ઠાન કહેવામાં આવે…

તા.૩-૮-૨૦૨૧ ગાયત્રી પરિવાર નારણપુરા લાયન્સ કલબ જોધપુર હીલ, સંવેદના દ્વારા સ્મિત ચાઈલ્ડ ઍજ્કેશન સંસ્થાના મેન્ટલી રીટાયર્ડ બાળકોની ખુશાલી વચ્ચે ગાયત્રી પરિવાર- લાયન્સ દંપતિનો લગ્ન દિવસ ઉજવાયો હતો

તા.૩-૮-૨૦૨૧ સવારે ૧૧-૦૦ વાગે ભારતીય સંસ્કૃતિના સંસ્કારોની પરંપરા મુજબ લગ્ન તિથીની અનોખી ઉજવણી ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ કલબ જોધપુર હીલ, સંવેદનાના…