1780 ના રાયખડ દરવાજાનું 2021માં રિસ્ટોરેશન

મેહમૂદ બેગડાના સમયકાળમાં શહેરમાં જે દરવાજા બંધાયા તેમાંનો એક દરવાજો એટલે રાયખડ દરવાજો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દરવાજાનું 86…