તા.૨૫-૮-૨૦૨૧ રાંધેજા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે
ગોષ્ઠીમાં ગાયત્રી પરિવાર શાંતિ કુંજ, ઝોન, ઉપઝોન, રાંધેજા અને ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોની ઉપસ્થિતી.

તા.૨૫-૮-૨૦૨૧ના રોજ સવારે ૯થી ૧૨ દરમિયાન ગાંધીનગર જિલ્લાના રાંધેજા નવ નિર્માણ કાર્યરત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર…