Read Time:59 Second
ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા મા.મુખ્યમંત્રીશ્રીની ભુપેન્દ્ર ભાઈ પટેલજીની પ્રેરક ઉપસ્થિતિમાં મહાનગરના ભાજપના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે ૧૯૨ ઉમેદવારોનો “જનસેવા સંકલ્પ”નો કાર્યક્રમ રાખેલ છે.
તારીખ:-૧૨/૦૪/૨૦૨૬ (આવતીકાલે)
સમય:સવારે ૯:૦૦ કલાકે
સ્થળ: પંડીત દીનદયાળજીની પ્રતિમા પાસે, કાંકરિયા બ્રીજના છેડે,
કાંકરિયા
ઉપરોક્ત કાર્યક્રમના વિઝ્યુઅલ કવરેજ માટે આપના પ્રતિષ્ઠિત મીડિયા હાઉસના પ્રતિનિધિશ્રી/કેમેરામેનશ્રી/ ફોટોગ્રાફરશ્રીને વિનંતી છે.
આભાર,
ડૉ.નિલય શુક્લ,
મીડિયા ઇન્ચાર્જ ,
કર્ણાવતી મહાનગર.
M- 9428044330
