તા.૨૭-૮-૨૦૨૫ બુધવાર ગણેશ ચતુર્થીના શુભ દિને સવારે ૧૧-૩૦ ગણેશ પૂજન-સ્થાપન દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી-બીજુ વર્ષનો પ્રારંભ વિશ્વમાં સૌને સદ્ બુદ્ધિ ઉજ્જવલ ભવિષ્ય નિરામય જીવન નિમિત્તે જાયન્ટ્સ મેડિકલ સેન્ટર સ્ટાફ-શુભમ મેડિકલ સ્ટાફ-ગાયત્રી પરિવાર નારણપુરા- ગાયત્રી હોસ્પિટલ સ્ટાફ-એમ્બ્યુલન્સ સ્ટાફ-લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગથી ચક્રવર્તી કોમ્પ્લેક્ષ,કિરણ પાર્ક સામે,નવાવાડજ,અમદાવાદ ખાતે સૌ સહયોગીની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યો,જેમાં સૌ ભાવિકભક્તો તથા હોસ્પીટલ સારવાર દરમ્યાન આવતા દર્દીઓ અને સગા-સબંધીઓએ-દર્શન-પૂજન-પ્રાર્થના-આરતીમાં પધારી ઉત્સવમાં શ્રધ્ધાપૂર્વક ભાગ લઈ ભાવવિભોર થઈ તથા વ્યસન મુક્તિ પ્રદર્શન નીહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો.તથા સૌએ આ ઉત્સવ તા.૨૭-૮-૨૫ સવારે ૧૧-૩૦ ગણેશ સ્થાપનની શરૂઆત ત્યારબાદ બીજા દિવસથી નિત્ય સવારે ૯-૩૦ અને સાંજે ૭-૩૦ ભજન-આરતી-પૂજા-પ્રસાદ થશે જે તા૩૧-૮-૨૦૨૫ સાંજ સુધી ચાલશે.સંપર્ક: પંકજ જોષી મો.નં.૯૪૨૬૩૬૦૩૪૬ 🌹🙏
૨૭-૮-૨૦૨૫ બુધવાર ગણેશ ચતુર્થીના શુભ દિને
Worldwide Views: 187

Read Time:1 Minute, 40 Second