🙏🏻 દુઃખદ સમાચાર 🙏🏻 શ્રી ચરોતર રાણા સમાજ ના ગામ નડિયાદ મા રેહતા વિઠ્ઠલભાઈ બેચરભાઈ રાણા ના સુપુત્ર લાલજીભાઈ વિઠ્ઠલભાઈ રાણા નુ આજ રોજ તા. ૧૬/૪/૨૦૨૪ ને મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.આ ખુબ દુઃખના સમાચાર છે, પ્રભુ તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે સાથે તેઓનો વૈકુંઠમાં…