Read Time:57 Second
🚩જય શ્રી રામ 🚩
🚩જય માતાજી 🚩
રાણા સમાજ યુવા સંગઠન વડોદરા દ્વારા તારીખ ૧૦/૭/૨૦૨૫ ગુરૂવાર ના રોજ #ગૌરીવ્રત નિમિત્તે ઉપવાસ કરતી કુંવારીકાઓ માટે ફરાળી ભોજન નું આયોજન કરેલ છે તો સમસ્ત વડોદરા શહેર નવીધરતી, ફતેપુરા, પાણીગેટ, સુલતાન પુરા, રાવપુરા, ફતેગંજ,આનંદપુરા, રાણા સમાજની બહેનો તેમજ અન્યથા બહેનો ને ભાવ ભર્યું નિમંત્રણ છે 🙏🏻…
સમય : સાંજે ૫:૦૦ થી ૮:૦૦..
સ્થળ: ફતેપુરા રાણા પંચની વાડી , ફતેપુરા રાણાવાસ વડોદરા
