Read Time:29 Second
શહીદ-એ-આઝમ વીર ભગતસિંહ ની જન્મ જયંતી નિમિત્તે આવતી કાલે ૨૮મી સપ્ટેમ્બર ના મંગળવારે,સવારે ૧૧-૩૦, વીર ભગતસિંહ ની પ્રતિમા ખોખરા સર્કલ ખાતે પુષ્પાંજલી અર્પણ કેક કાપવાનો કાર્યક્રમ રાખવામાં આવશે અને ભારત રત્ન આપવા ની માંગ કરાશે
જયોજૅ ડાયસ(પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર)
