1780 ના રાયખડ દરવાજાનું 2021માં રિસ્ટોરેશન

Worldwide Views: 614
0 0

Read Time:33 Second

મેહમૂદ બેગડાના સમયકાળમાં શહેરમાં જે દરવાજા બંધાયા તેમાંનો એક દરવાજો એટલે રાયખડ દરવાજો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દરવાજાનું 86 લાખના ખર્ચે રિસ્ટોરેશન થઈ રહ્યું છે. જૂન 2019માં આ ગેટના રિસ્ટોરેશનનું કામકાજ શરૂ થયું. 1 કમાનવાળા ગેટવે તે આ દરવાજાની ઓળખ છે. 1780માં બ્રિટિશર્સે આ દરવાજા પાસેની દીવાલ તોડી નાખી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

1780 ના રાયખડ દરવાજાનું 2021માં રિસ્ટોરેશન

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *