5 ગુજરાતીઓ પદ્મ પુરસ્કારથી સમ્માનિત

Worldwide Views: 651
0 0

Read Time:39 Second

વર્ષ 2021ના પદ્મ એવોર્ડની જાહેરાત થયી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તથા સવાયા ગુજરાતી ફાધર વાલેસ સહિત કુલ 5 ગુજરાતી હસ્તીઓને પદ્મ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી. કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ તથા મહેશ-નરેશનું કનોડિયા બંધુ બેલડી(મરણોત્તર) દાદુદાન ગઢવી, ડો. ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસ(મરણોત્તર)ને પદ્મશ્રી એવોર્ડથી એનાયત કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

5 ગુજરાતીઓ પદ્મ પુરસ્કારથી સમ્માનિત

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *