Read Time:39 Second
હનુમાન જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોને ભોજન પ્રસાદનો લાભ આપવામાં આવ્યો સંકટમોચન હનુમાનજી મંદિર વટવા જીઆઈડીસી અમદાવાદ અતુલભાઈ પટેલ પ્રસાદમાં ચોખા ઘીના રસા બેસનના લાડવા દાળ ભાત મિક્સ શાક બીજું કઠોળમાં ચોળાનું શાક રાયતુ પૂરી પાપડ ફરારી પાકુ ભોજન આઇસ્ક્રીમ પણ આપવામાં આવ્યો હતો