૨૧-૧૦-૨૦૨૩ શનિવારે સવારે ૧૦-૦૦થી ૧-૦૦ દરમ્યાન નવરાત્રી મહોત્સવ તથા બાળકોના જન્મદિવસ નિમિત્તે ઉજવણી ગાયત્રી મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન તથા માતાજીના ગરબા રમીને સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટના મનોદિવ્યાંગ ખેલૈયાઓ બાળકોના સથવારે…

https://youtu.be/Rt1HIMC8YSg?feature=shared તા.૨૧-૧૦-૨૦૨૩ શનિવારે સવારે ૧૦-૦૦થી ૧-૦૦ દરમ્યાન નવરાત્રી મહોત્સવ તથા બાળકોના જન્મદિવસ નિમિત્તે ઉજવણી ગાયત્રી મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન તથા માતાજીના ગરબા રમીને સ્મિત ચાઈલ્ડ...

તા.૧૭-૯-૨૦૨૩ રવિવારે સવારે ૯-૩૦ થી ૨-૦૦ દરમ્યાન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી મા.શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩ મા જન્મદિન પ્રસંગે શ્રી કામેશ્વર મહાદેવ,અંકુર રોડ,નારણપુરા ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ,સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ

તા.૧૭-૯-૨૦૨૩ રવિવારે સવારે ૯-૩૦ થી ૨-૦૦ દરમ્યાન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી મા.શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩ મા જન્મદિન પ્રસંગે શ્રી કામેશ્વર મહાદેવ,અંકુર...

૩૦-૫-૨૦૨૩ મંગળવારે બપોરે પછી ૩-૩૦ થી ૬-૦૦ દરમ્યાન ગાયત્રી જયંતિ-ગંગા દશેરા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથી…

https://youtu.be/uDaWuhL-zPc https://youtu.be/1-ld9syd74k https://youtu.be/tIPxWiy0CuA તા.૩૦-૫-૨૦૨૩ મંગળવારે બપોરે પછી ૩-૩૦ થી ૬-૦૦ દરમ્યાન ગાયત્રી જયંતિ-ગંગા દશેરા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય...

૨૧-૫-૨૦૨૩ રવિવારે સવારે ૯-૦૦ થી ૧-૦૦ દરમ્યાન સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન…

https://youtu.be/ZJHNs7giDaQ https://youtu.be/cAMT_aYHX9k https://youtu.be/tH7PANogxa8 તા.૨૧-૫-૨૦૨૩ રવિવારે સવારે ૯-૦૦ થી ૧-૦૦ દરમ્યાન સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન નાનુભાઈ હોલ,ચાંદલોડિયા બ્રીજ નીચે ઘનશ્યામ પાર્ક સામે, ચાંદલોડિયા ખાતે લાયન્સ...

તા.૧૯-૫-૨૦૨૩ શુક્રવારે બપોરે ૩-૦૦ થી ૬-૦૦ દરમ્યાન સત્ય નારાયણ કથાનું શ્રવણ-રસપાન તથા ભોજન- પ્રસાદનું આયોજન …

https://youtu.be/CoMmETUlwD8 https://youtu.be/PQet2WQ2OJ4 તા.૧૯-૫-૨૦૨૩ શુક્રવારે બપોરે ૩-૦૦ થી ૬-૦૦ દરમ્યાન સત્ય નારાયણ કથાનું શ્રવણ-રસપાન તથા ભોજન- પ્રસાદનું આયોજન જુના વાડજ ખાતે વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમના રહેવાસીઓ...

ચૈત્ર નવરાત્રી નિમિત્તે તા.૨૨ માર્ચ ૨૦૨૩ બુધવારથી તા.૩૦ માર્ચ ૨૦૨૩ ગુરુવાર સુધી બપોરે ૩-૦૦ થી ૫-૦૦ દરમ્યાન સમૂહમાં ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા ૧૨ ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનનું આયોજન.

https://youtu.be/aqHJFlnw0rM ચૈત્ર નવરાત્રી નિમિત્તે તા.૨૨ માર્ચ ૨૦૨૩ બુધવારથી તા.૩૦ માર્ચ ૨૦૨૩ ગુરુવાર સુધી બપોરે ૩-૦૦ થી ૫-૦૦ દરમ્યાન સમૂહમાં ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા વિશ્વ...

તા.૬-૩-૨૦૨૩ સોમવારે સાંજે ૬-૫૦ દરમ્યાન હોળીનું પ્રાગટ્ય વૈદિક મંત્રોચ્ચાર સાથે

https://youtu.be/XU4IeeIUrOY તા.૬-૩-૨૦૨૩ સોમવારે સાંજે ૬-૫૦ દરમ્યાન હોળીનું પ્રાગટ્ય વૈદિક મંત્રોચ્ચાર સાથે વર્ષોવર્ષ ની જેમ આ વર્ષે પણ નારણપુરા, મીરામ્બિકા રોડ, ખાતે આવેલી મિત્ર મિલન સોસાયટીના...

.૯-૧૦-૨૦૨૨ રવિવારે સવારે ૮-૩૦ થી ૧૨-૦૦ દરમ્યાન આસો નવરાત્રીમાં ભાઇઓ-બહેનો દ્વારા વ્યક્તિગત કે સમૂહમાં થયેલા ગાયત્રી મંત્ર-જાપ લેખન-ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ

તા.૯-૧૦-૨૦૨૨ રવિવારે સવારે ૮-૩૦ થી ૧૨-૦૦ દરમ્યાન આસો નવરાત્રીમાં ભાઇઓ-બહેનો દ્વારા વ્યક્તિગત કે સમૂહમાં થયેલા ગાયત્રી મંત્ર-જાપ લેખન-ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે તેમજ સૌને...

તા.8-9-2022 ગુરુવારે સવારે 9-30 થી 11-30 દરમ્યાન ન્યુરોપથી ડાયાબિટીસ નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન

https://youtu.be/invn7pRpn_w તા.8-9-2022 ગુરુવારે સવારે 9-30 થી 11-30 દરમ્યાન ન્યુરોપથી ડાયાબિટીસ નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લીનીક,ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ જોધપુર હીલ,મૅયેર વીટાબીઓટીક્સ અને ઉમેશ...

ઋષિ પંચમીની ઉજવણી નિમિત્તે તા.૧-૯-૨૦૨૨ ગુરુવારે બપોરે ૩-૦૦થી ૬-૦૦ દરમ્યાન ૭ કુંડી ગાયત્રી મહાયજ્ઞ….

https://youtu.be/-VpQxpLre00 ઋષિ પંચમીની ઉજવણી નિમિત્તે તા.૧-૯-૨૦૨૨ ગુરુવારે બપોરે ૩-૦૦થી ૬-૦૦ દરમ્યાન ૭ કુંડી ગાયત્રી મહાયજ્ઞ તેમજ વૈદિક સંસ્કારોનું વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમ રૅડ ક્રોસ સોસાયટી...