Health News

તા.૨૦-૫-૨૦૨૩ શનિવારે નારણપુરા નવાવાડજ વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે

તા.૨૦-૫-૨૦૨૩ શનિવારે નારણપુરા નવાવાડજ વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ દરમ્યાનમાં નિ:શુલ્ક થાઈરોઈડ તપાસ નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લિનિક, ચક્રવર્તી કોમ્પલેક્ષ, કિરણ પાર્ક સામે,નવા વાડજ ખાતે ABBOTT...
Read More
Religious News

યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા,લાયન્સ ક્લબ જોધપુર,અગીયારરસ માતામંદિર નવાવાડજ આસો નવરાત્રીનો તા.૯-૧૦-૨૦૨૨ 24 કુંડી ગાયત્રીયજ્ઞ થયો.

તા.૯-૧૦-૨૦૨૨ રવિવારે સવારે ૮-૩૦ થી ૧૨-૦૦ દરમ્યાન આસો નવરાત્રીમાં ભાઇઓ-બહેનો દ્વારા વ્યક્તિગત કે સમૂહમાં થયેલા ગાયત્રી મંત્ર-જાપ લેખન-ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે તેમજ સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય...
Read More
Social News

સ્મિત ચાઈલ્ડ એજયુકેશન સંસ્થા, અખબાર નગર સર્કલ પાસે, નવાવાડજ ખાતે મનોદિવ્યાંગ ૩૫ બાળકોને ઉત્તરાયણ પવૅ નિમિતે….

સ્મિત ચાઈલ્ડ એજયુકેશન સંસ્થા, અખબાર નગર સર્કલ પાસે, નવાવાડજ ખાતે મનોદિવ્યાંગ ૩૫ બાળકોને ઉત્તરાયણ પવૅ નિમિતે પતંગો, ફિરકી,ચશ્મા,પિપુડા,તલ, સીંગ મીક્ષ ચીકી મમરાના લાડુની કીટ બનાવી આપવામાં આવી અનેએકાદશી નિમિત્તે...
Read More
News

તા.૧૩-૯-૨૦૨૧ ગાયત્રી પરિવાર નારણપુરા મહિલા મંડળની બહેનો દ્વારા નારણપુરા નવાવાડજ વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન ૧૧૧થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞના અંતે ગાયત્રી દિપયજ્ઞ દ્વારા પરિપૂર્ણતા

ગાયત્રી પરિવાર નારણપુરા મહિલા મંડળની બહેનો દક્ષાબેન પટેલ, મધુબેન પટેલ, કુમુદબેન પરમારના સહયોગથી પવિત્ર શ્રાવણ માસ અને ગણેશોત્સોવ દરમ્યાનમાં નારણપુરા, નવાવાડજ વિસ્તારમાં ગાયત્રી યજ્ઞ ૧૧૧ થી વધુ ઘરોમાં અખિલ...
Read More