જલારામ બાપાની મંદિર ઘોડાસર રામેશ્વર મહાદેવ મંદિર થી બાજુમાં હવન કરવામાં આવ્યો હતો રથયાત્રા પણ નીકળી અને પછી 12 વાગ્યે રામલલાનિ આરતી કરવામાં આવી પછી પ્રસાદ લીધો અને રામ જલારામ બાપા સીતારામ જય ખોડીયાર નારા સાથે છુટા પડ્યા જય શ્રી રામ જય જલારામ.
રામ જન્મ પ્રાગટ્ય થયું તેવો ભાવ આજે જોયો સમર્થ રામ સીવાય શરણું સ્વીકારું એ છિએ ઉત્સવ ભક્તો દ્વારા પૂર્ણ થયો હતો
