તા.૬-૩-૨૦૨૩ સોમવારે સાંજે ૬-૫૦ દરમ્યાન હોળીનું પ્રાગટ્ય વૈદિક મંત્રોચ્ચાર સાથે વર્ષોવર્ષ ની જેમ આ વર્ષે પણ નારણપુરા, મીરામ્બિકા રોડ, ખાતે આવેલી મિત્ર મિલન સોસાયટીના મુખ્ય દરવાજા પાસે સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી પરિવાર નારણપુરાના મનોજભાઈ મહેતાએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પુજા અર્ચના કરાયા હતા તેમજ કનુભાઈ પટેલે વૈદિક હોળીનું મહત્વ સોસાયટીના રહીશો અને આજુબાજુનાં ફ્લેટો, સોસાયટીઓમાંથી હોળી દર્શન- પૂજા કરવા આવેલા સૌને સમજાવ્યું હતું.🌹🙏
તા.૬-૩-૨૦૨૩ સોમવારે સાંજે ૬-૫૦ દરમ્યાન હોળીનું પ્રાગટ્ય વૈદિક મંત્રોચ્ચાર સાથે
Worldwide Views: 184
Read Time:53 Second