Read Time:44 Second
Shree Rana Samaj Yuvak Mandal, Sankheda. Khodiyar Maa No Navmo Patotsav 09.11.2025.
🙏સંખેડા મુકામે આઈ શ્રી ખોડિયાર મંદિરમાં નવમો પાટોત્સવ તા. 09/11/2025માં માતાજી ના દર્શન, નવચંદી યજ્ઞ, શોભાયાત્રા અને મહાપ્રસાદી નો લાભ લેવા આપશ્રીને દિલથી આમન્ત્રણ રૂબરૂ મળ્યા બરાબર સમજી પધારવા વિનંતી છે 🙏
શ્રી ખોડિયાર સેવા મંડળ ટ્રસ્ટ.
શ્રી ખોડિયાર પરીવાર.
શ્રી રાણા સમાજ યુવક મંડળ, સંખેડા.

