Read Time:5 Second
Related Posts
૧૨-૫-૨૦૨૫ સોમવારે બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે
તા.૨૮-૫-૨૦૨૫ બુધવાર બપોરે ૩-૦૦ નારણપુરા ખાતે જીવન સંધ્યા વૃધ્ધાશ્રમાં નિવાસ કરતા બા-બાપુજી માટે શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા સત્યનારાયણ કથાનું રસપાન સંગીતમય વાતાવરણમાં
તા.૧૨-૫-૨૦૨૫ બુદ્ધ પૂર્ણિમાના સવારે ૯-૦૦ ગૃહે ગૃહે ગાયત્રી અખિલ વિશ્વ ગાયત્રીય પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત રાષ્ટ્ર સશકત બને તે હેતુ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા પરિજનોએ પોતાના ગૃહે તથા નવાવાડજ ખાતે કિરણ પાર્ક સામે આવેલ ગાયત્રી હોસ્પિટલ દર્દીઓના હિતાર્થે અને અખબાર નગર સર્કલ નજીક આવેલ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ સંસથાના મનોદિવ્યાંગ બાળકોના બૌધિક કૌશલ્ય વર્ધન નિમિત્તે ગાયત્રીયજ્ઞનું આયોજન કર્યું હતું.
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%