તા.૧-૧-૨૦૨૫ ૩ કુંડીય સમૂૂહ ગાયત્રીમહાયજ્ઞ ગાયત્રી પરિવાર દ્વારા નવાવાડજ,ઋગ્વેદ રેસીડેન્સી ઉર્મિલાબેન શાહૂને ત્યાં નૂતન વર્ષ શુભ કામના પાઠવવા યોજાયો.

તા.૧-૧-૨૦૨૫ ૩ કુંડીય સમૂૂહ ગાયત્રીમહાયજ્ઞ ગાયત્રી પરિવાર દ્વારા નવાવાડજ,ઋગ્વેદ રેસીડેન્સી ઉર્મિલાબેન શાહૂને ત્યાં નૂતન વર્ષ શુભ કામના પાઠવવા યોજાયો.
Worldwide Views: 412
2 0

Read Time:1 Minute, 4 Second

તા.૧-૧૧-૨૦૨૫ શનિવારે ૩ કુંડીય ગાયત્રીમહાયજ્ઞ નવાવાડજ ખાતે ઉર્મિલાબેન શાહૂ બી-602,ઋગ્વેદ રેસીડન્સી,શ્રીનાથ ડેપો પાસે સમૂહમાં ગાયત્રી પરિવાર દ્વારા નૂતન વર્ષની શુભ શરૂઆતના દિવસસો દરમ્યાન શુભ કામના પાઠવવા અને વિશ્વ કલ્યાણાર્થેના શુભ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ આમંત્રિતોએ ગાયત્રી મંત્ર-મહામૃત્યુંજ્યના મંત્રોચ્ચારો દ્વારા આહુતિઓ શ્રધ્ધાપૂર્વક સમર્પિત કરી હતી યજ્ઞ વિધિનું સંચાલન પ્રવીણભાઈ પટેલે સંગીત વૃંદ સાથે ભજન-ગીતોનું મધુર રસપ્રદ વાણીમાં શ્રવણ-કીર્તન સાથે કર્યું હતું પધારેલા સૌ માટે હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

તા.૧-૧-૨૦૨૫ ૩ કુંડીય સમૂૂહ ગાયત્રીમહાયજ્ઞ ગાયત્રી પરિવાર દ્વારા નવાવાડજ,ઋગ્વેદ રેસીડેન્સી ઉર્મિલાબેન શાહૂને ત્યાં નૂતન વર્ષ શુભ કામના પાઠવવા યોજાયો.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *