મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન નારણપુરાસાર્વજનિક ટ્રસ્ટ,માનવઅધિકારસુરક્ષાસંઘ,સુમંગલમ્ સેવા ટ્રસ્ટ, જનસેવા ટ્રસ્ટના સહયોગથી સીમ્સ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે રોગોનું નિદાન તા.૨-૧-૨૦૨૨ રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૩૦ દરમ્યાન સંસ્કાર ભવન હોલ નારણપુરા ગામ, અમદાવાદ ખાતે કરાયું હતું જેનો નિ:શુલ્ક તપાસનો ૧૭૦ જેટલા લાભાર્થીઓએ આર.બી.એસ,બી.પી,બી.એમ.આઈ,ઈ.સી.જી.,પી.એફટી, ડૉક્ટર કન્સલટેશની તેમજ જનરલ ફીજીશીયન દ્વારા તપાસનો લાભ લીધો હતો આ જન…