Health News

તા.૬-૪-૨૦૨૩ નિ:શુલ્ક હિમોગ્લોબીન નિદાન કેમ્પનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા,જાયન્ટ ગૃપ ઑફ અમદાવાદ મેઈન, કવિવા લાઈફ સાયન્સ કંપની, આશીર્વાદ ફાઉન્ડેશન, ડૉ.બી.ટી.પટેલ કલીનીકના સહયોગથી કરવામાં આવ્યું હતું.🌹🙏

તા.૬-૪-૨૦૨૩ સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ દરમ્યાન નિ:શુલ્ક હિમોગ્લોબીન નિદાન કેમ્પનું આયોજન નવાવાડજ-નારણપુરા વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે ડૉ. બી.ટી.પટેલ ક્લિનિક,ગાયત્રી હોસ્પિટલ કિરણ પાર્ક સામે,નવા વાડજ ખાતે જાયન્ટ ગૃપ ઑફ અમદાવાદ...
Read More