Read Time:56 Second
🩸🩸🩸🩸🩸 રક્તદાન શિબિર ( બ્લડ ડોનેશન કેમ્પ) નું આયોજન કરેલ છે. 🩸🩸🩸🩸🩸
🩸 રક્ત નું અર્પણ
એ જ સાચું તર્પણ🩸
સૂત્ર ને સાર્થક કરવાના ઉદેશ્ય સાથે
થેલેસિમિયાની ગંભીર બીમારી થી પીડાતા બાળકો માટે
🩸મહા રક્તદાન શિબિર માં ભાગ લઈ,રક્તદાન કરીએ-કરાવીએ સેવા અને પુણ્યના ભગીરથ કાર્યમાં સહભાગી બનવા માટે આપ સૌનું યોગદાન જરૂરી રહેશે.
તારીખ:- 26/04/2025 રવિવાર
સમય:- સવારે 08.00 થી બપોરે 2.00 કલાક સુધી.
સ્થળ- સમજુબા સ્કુલ ગોવિંદવાડી ઈસનપુર અમદાવાદ.
*મૌલીક પટેલ*
*કાઉન્સિલર ઇસનપુર*
