તા.૨૩-૬-૨૦૨૫ અમદાવાદ વિમાન અકસ્માતમાં દિવગંતોની આત્મ શાંતિ અને ઈજાગ્રસ્તો માટે ગાયત્રી ચાલીસા અનુષ્ઠાનની ૩ કુંડીય ગાયત્રીમહાયજ્ઞની પૂર્ણાહુતિ ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ દ્વારા

ગાયત્રી પરિવાર નારણપુરા તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ દ્વારા આયોજિત અને વૈદિક મંત્રોચ્ચારની આહુતિઓ સાથે ગીત સંગીતમય વાતાવરણમાં…

Gayatri Parivar Naranpura, Shree Patidar Parivar Mahila Vikas, Lions Club of Ahmedabad Jodhpur Hill Sanvedna. Gayatri Deep Yagya

તા.૫-૬-૨૦૨૫ ગુરુવાર સાંજે ૪-૩૦ થી ૬-૩૦ દરમ્યાન ગાયત્રી જ્યંતિ-ગંગાદશેરા,અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથીએ ગાયત્રી…

તા.૨૮-૫-૨૦૨૫ બુધવાર બપોરે ૩-૦૦ નારણપુરા ખાતે જીવન સંધ્યા વૃધ્ધાશ્રમાં નિવાસ કરતા બા-બાપુજી માટે શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા સત્યનારાયણ કથાનું રસપાન સંગીતમય વાતાવરણમાં

તા.૨૮-૫-૨૦૨૫ બુધવાર બપોરે ૩-૦૦ નારણપુરા ખાતે જીવન સંધ્યા વૃધ્ધાશ્રમાં નિવાસ કરતા બા-બાપુજી માટે શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા સત્યનારાયણ કથાનું રસપાન…

તા.૧૨-૫-૨૦૨૫ બુદ્ધ પૂર્ણિમાના સવારે ૯-૦૦ ગૃહે ગૃહે ગાયત્રી અખિલ વિશ્વ ગાયત્રીય પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત રાષ્ટ્ર સશકત બને તે હેતુ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા પરિજનોએ પોતાના ગૃહે તથા નવાવાડજ ખાતે કિરણ પાર્ક સામે આવેલ ગાયત્રી હોસ્પિટલ દર્દીઓના હિતાર્થે અને અખબાર નગર સર્કલ નજીક આવેલ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ સંસથાના મનોદિવ્યાંગ બાળકોના બૌધિક કૌશલ્ય વર્ધન નિમિત્તે ગાયત્રીયજ્ઞનું આયોજન કર્યું હતું.

તા૧૧\૧૨ મે ૨૦૨૫ બુદ્ધ પૂર્ણિમા ગૃહે ગૃહે ગાયત્રીમહાયજ્ઞ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારાતા.૧૨-૫-૨૦૨૫ સોમવારે વહેલા સવારથી જ બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે…

તા૧૧\૧૨ મે ૨૦૨૫ બુદ્ધ પૂર્ણિમા ગૃહે ગૃહે ગાયત્રીમહાયજ્ઞ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા

તા.૧૨-૫-૨૦૨૫ સોમવારે વહેલા સવારથી જ બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે અનૂકુળ સમયે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દેશ વિદેશમાં…

૧૨-૫-૨૦૨૫ સોમવારે બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે

તા.૧૨-૫-૨૦૨૫ સોમવારે બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે અનૂકુળ સમયે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દેશ વિદેશમાં એક સાથ એક…