તા.૨૩-૬-૨૦૨૫ અમદાવાદ વિમાન અકસ્માતમાં દિવગંતોની આત્મ શાંતિ અને ઈજાગ્રસ્તો માટે ગાયત્રી ચાલીસા અનુષ્ઠાનની ૩ કુંડીય ગાયત્રીમહાયજ્ઞની પૂર્ણાહુતિ ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ દ્વારા
ગાયત્રી પરિવાર નારણપુરા તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ દ્વારા આયોજિત અને વૈદિક મંત્રોચ્ચારની આહુતિઓ સાથે ગીત સંગીતમય વાતાવરણમાં…