Category: Religious News
શ્રીમદ્ ભાગવત કથા મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ.૧૦-૧-૨૦૨૬ શિવ વિવાહમાં ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોનો જોડાઈ સહયોગ સહકાર
તા.૧૦-૧-૨૦૨૬ સાંજના સમયે શ્રીમદ્ દેવી ભાગવત કથા મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધનુર્માસમાં…
તા.૨૬-૧૧-૨૦૨૫ જીવન સંધ્યાશ્રમ નારણપુરા ખાતે સત્યનારાયણ કથા લાયન્સ ક્લબ ફોર્ટ-ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા
તા. 26 નવેમ્બર2025 બુધવારના રોજ બપોર ૩-૦૦થી૬-૦૦ દરમ્યાન જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ નારણપુરા ખાતે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદફોર્ટ તથા નારણપુરા ગાયત્રી…
ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી મંદિર, મુક્તિનગર, ભરૂચ, 27મો પાટોત્સવ 06.11.2025. Gayatri Shaktipeeth Gayatri Mandir, Muktinagar, Bharuch, 27th Patotsav 06.11.2025.
તા 6/11/25 ગુરુવારના રોજ ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી મંદિર નો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.પંડિત શ્રીરામ શર્મા આચાર્યના જીવનરેવિચારો રજૂ કરવામા આવ્યા…
શ્રી રાણા સમાજ યુવક મંડળ, સંખેડા. ખોડિયાર માં નો નવમો પાટોત્સવ 09.11.2025. Shree Rana Samaj Yuvak Mandal, Sankheda. Khodiyar Maa No Navmo Patotsav 09.11.2025.
🙏સંખેડા મુકામે આઈ શ્રી ખોડિયાર મંદિરમાં નવમો પાટોત્સવ તા. 09/11/2025માં માતાજી ના દર્શન, નવચંદી યજ્ઞ, શોભાયાત્રા અને મહાપ્રસાદી નો લાભ…
તા.૧-૧-૨૦૨૫ ૩ કુંડીય સમૂૂહ ગાયત્રીમહાયજ્ઞ ગાયત્રી પરિવાર દ્વારા નવાવાડજ,ઋગ્વેદ રેસીડેન્સી ઉર્મિલાબેન શાહૂને ત્યાં નૂતન વર્ષ શુભ કામના પાઠવવા યોજાયો.
તા.૧-૧૧-૨૦૨૫ શનિવારે ૩ કુંડીય ગાયત્રીમહાયજ્ઞ નવાવાડજ ખાતે ઉર્મિલાબેન શાહૂ બી-602,ઋગ્વેદ રેસીડન્સી,શ્રીનાથ ડેપો પાસે સમૂહમાં ગાયત્રી પરિવાર દ્વારા નૂતન વર્ષની શુભ…