તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૪ પ્રજાસત્તાક ૭૫ માં ગણતંત્રના દિવસનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથેની ભવ્ય ઉજવણીમાં સહભાગી રહ્યા મનોદિવ્યાંગ બાળકોના વિકાસાર્થે હંમેશા સતત ચિંતિત કાર્યરત ધાર્મિક સામાજિક લોકસેવી સંસ્થાઓ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન...
Read More બાળકો
સ્મિત ચાઈલ્ડ એજયુકેશન ટ્રસ્ટ સંસ્થા દ્વારા મનોદિવ્યાગ બાળકો
ગત વર્ષની જેમ આ વર્ષે પણ તા.12-1-2024 શુક્રવારે સવારે 10-00 વાગે રાષ્ટ્રીય યુવા દિવસ તથા સ્વામી વિવેકાનંદ જયંતિના શુભ દિને ડૉ.આંબેડકર ગ્રાઉન્ડ,એસટી સ્ટેન્ડ પાસે,રાણીપ ખાતે નવા વાડજ અમદાવાદ અખબાર...
Read More શિવરાત્રિ નિમિત્તે અમદાવાદ ખાતે અખબાર નગર,નવા વાડજ વિસ્તારમાં આવેલ સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકો માટે બરફના શિવલીંગ…
આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું તહેવારોમાં જે સ્થાન દર્શાવ્યું છે એમાં શિવજીનો મહિમા શિવરાત્રી તહેવારમાં પૂજન-અર્ચનનો મહિમા શાસ્ત્રોમાં દર્શાવ્યો છે જેનો લાભ મનોદિવ્યાંગ બાળકોને મળે અને તેઓને સદ્ બુદ્ધિ,ઉજ્જવળ...
Read More તા.૧૦-૨-૨૦૨૩ લગ્ન દિવસ નિમિત્તે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશનના મનો દિવ્યાંગ બાળકો વચ્ચે અમેરિકાથી આવેલા અરવિંદભાઈ પટેલે અત્રે અમદાવાદ ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ઉજવણી કરી
તા.૧૦-૨-૨૦૨૩ના રોજ ૪૦મા લગ્ન દિવસ નિમિત્તેની પ્રેરક ઉજવણી યુ.એસ.એ.સ્થિત શ્રી અરવિંદભાઈ પટેલે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ગાયત્રી મંત્રોચ્ચાર સાથે અત્રે અમદાવાદ ખાતે અખબાર નગર સર્કલ પાસે,નવા વાડજ વિસ્તારમાં આવેલી...
Read More તા.૧૨-૧-૨૦૨૩ પંતગોત્સવ મનો દિવ્યાંગ બાળકો માટે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સહયોગ દ્વારા યોજાયો.
તા.૧૨-૧-૨૦૨૩ ગુરુવારે સવારે ૧૦-૦૦ વાગે અખબાર નગર નવા વાડજ ખાતે આવેલ સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત આનંદિત કરવા માટે પતંગ મહોત્સવનું આયોજન ડો. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન,...
Read More મનોદિવ્યાંગ બાળકો માટે
અમદાવાદ શહેરમાં મનોદિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત સ્મિત ચાઈલ્ડ એજયુકેશન એન્ડ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ અખબાર નગર સર્કલ પાસે,નવા વાડજદ્વારા તા.17 માર્ચ 2022 હોળીના રોજ મનોદિવ્યાંગ બાળકો માટે હોળી ધુળેટી રંગોત્સવનુ...
Read More