રહેઠાણ, વાહન, આરોગ્ય માટે નિવારક જાળવણી સૌથી વધુ જરૂરી છે… મહેરબાની કરીને યાદ રાખો..જ્યારે રહેઠાણ, આરોગ્ય, વાહન અંગે કોઈ ભંગાણ (Breakdown) તાત્કાલિક આવે છે, ત્યારે તમારે અપેક્ષા કરતાં વધુ...
Read More માટે
શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર રામવાડી વીંઝોલ વટવા જીઆઇડીસી અમદાવાદ ગુજરાત ખાતે તારીખ 4/2/ 2024 રવિવાર, ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ વિનામૂલ્યે USA ના ડોક્ટર કમલેશભાઈ શાહ દ્વારા ચેકઅપ
ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ વિનામૂલ્યે USA ના ડોક્ટર કમલેશભાઈ શાહ દ્વારા ચેકઅપ કરી દવા શરૂ કરી આપવામાં આવશે આ અંગે ડાયાબિટીસની માયાજાળ પુસ્તક ભેટ આપવામાં આવશે આ કેમ્પ શ્રી...
Read More જુનાગઢ ( ગિરનાર )લીલી પરિક્રમા જતા પગપાળા યાત્રાળુઓ માટે અમદાવાદ વટવાથી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા….
જુનાગઢ ( ગિરનાર )લીલી પરિક્રમા જતા પગપાળા યાત્રાળુઓ માટે અમદાવાદ વટવાથી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા કારતક સુદ દશમ તારીખ 22 11 2023 બુધવાર...
Read More તા.૩-૮-૨૦૨૩ ગાયત્રી પરિવાર નારણપુરા-ડૉ.નયન કે.ભટ્ટ દ્વારા સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અખબાર નગર સર્કલ ખાતે મનોદિવ્યાંગ બાળકોને દફતર અને મચ્છરોથી સુરક્ષા માટે ઓલ આઉટ નિ:શુલ્ક વિતરણ તથા અધિક શ્રાવણ માસ નિમિત્તે ગોવિંદભાઈ કોન્ટ્રાકટર તથા અનિરુદ્ધભાઈએ મિષ્ટાન્ન સાથે બાળકોને ભોજન જમાડીને ખુશ કર્યા.
તા.૩-૮-૨૦૨૩ ગુરુવારે સવારે ૧૧-૩૦ વાગે અમદાવાદ,નવા વાડજ, અખબાર નગર સર્કલ ખાતે આવેલી મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટના બાળકો માટે ડૉ.નયન કે.ભટ્ટ(આંખના સર્જન)તથા ગાયત્રી પરિવાર નારણપુરા...
Read More શિવરાત્રિ નિમિત્તે અમદાવાદ ખાતે અખબાર નગર,નવા વાડજ વિસ્તારમાં આવેલ સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકો માટે બરફના શિવલીંગ…
આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું તહેવારોમાં જે સ્થાન દર્શાવ્યું છે એમાં શિવજીનો મહિમા શિવરાત્રી તહેવારમાં પૂજન-અર્ચનનો મહિમા શાસ્ત્રોમાં દર્શાવ્યો છે જેનો લાભ મનોદિવ્યાંગ બાળકોને મળે અને તેઓને સદ્ બુદ્ધિ,ઉજ્જવળ...
Read More તા.૧૨-૧-૨૦૨૩ પંતગોત્સવ મનો દિવ્યાંગ બાળકો માટે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સહયોગ દ્વારા યોજાયો.
તા.૧૨-૧-૨૦૨૩ ગુરુવારે સવારે ૧૦-૦૦ વાગે અખબાર નગર નવા વાડજ ખાતે આવેલ સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત આનંદિત કરવા માટે પતંગ મહોત્સવનું આયોજન ડો. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન,...
Read More મહેમદાવાદ તાલુકાનાં છાપરા ગામ માં ગરીબ વિધવા સ્ત્રીઓ માટે ચંપલ અને અનાજ વિતરણ કરવામાં આવ્યું. પ્રવિણ ભાઈ ધોડાસર અમદાવાદ રવીન્દ્ર ભાઈ ઈસનપુર અમદાવાદ
મહેમદાવાદ તાલુકાનાં છાપરા ગામ માં ગરીબ વિધવા સ્ત્રીઓ માટે ચંપલ અને અનાજ વિતરણ કરવામાં આવ્યું.પ્રવિણ ભાઈ ધોડાસર અમદાવાદરવીન્દ્ર ભાઈ ઈસનપુર અમદાવાદપૂજા બેન રવીન્દ્ર ભાઈશ્રી માલી ઈસનપુર અમદાવાદ...
Read More મનોદિવ્યાંગ બાળકો માટે
અમદાવાદ શહેરમાં મનોદિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત સ્મિત ચાઈલ્ડ એજયુકેશન એન્ડ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ અખબાર નગર સર્કલ પાસે,નવા વાડજદ્વારા તા.17 માર્ચ 2022 હોળીના રોજ મનોદિવ્યાંગ બાળકો માટે હોળી ધુળેટી રંગોત્સવનુ...
Read More