દર વર્ષની માફ્ક ગામ મનીપુર તા.સાંણદ જી.અમદાવાદ ખાતે તારીખ ૨-૪-૨૦૨૩ ના રોજ માત્રી માતાજીના ચૈત્ર માસ દરમ્યાન હોમ હવન રાખેલ અમદાવાદમાં રહેતા હજારો ભક્તો હાજર રહી પ્રસાદીનો પણ લાભ...
Read More April 3, 2023
Shree Jasalpurwadi Maa Meldi 14th Patotsav. 03.04.2023 to 04.04.2023
Shree Jasalpurwadi Maa Meldi 14th Patotsav. 03.04.2023 to 04.04.2023....
Read More તા.૨-૪-૨૦૨૩ ચૈત્ર નવરાત્રી નિમિત્તે ૨૪ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ વૈદિક વિવિધ ભારતીય સંસ્કારો અને નિ:શુલ્ક સર્વ રોગ નિદાન શિબિર- કુંડા વિતરણનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ,વિશ્વકર્મા મંદિરના સહયોગથી વિશ્વકર્મા મંદિરે મંગલદિપવિદ્યાલય સામે નવા વાડજ વિસ્તારમાં યોજાયું હતું
તા.૨-૪-૨૦૨૩ રવિવારે સવારે ૮-૦૦ થી ૧-૦૦ દરમ્યાન ચૈત્ર નવરાત્રિમાં ગાયત્રી ચાલીસા પાઠ,મંત્ર જપ,લેખનના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે ૨૪ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ વૈદિક વિવિધ ભારતીય સંસ્કાર જેવા કે અન્નપ્રાશન,પુસંવન,વિદ્યારંભ સંસ્કારો તેમજ...
Read More