Religious News

તા.૨-૪-૨૦૨૩ ચૈત્ર નવરાત્રી નિમિત્તે ૨૪ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ વૈદિક વિવિધ ભારતીય સંસ્કારો અને નિ:શુલ્ક સર્વ રોગ નિદાન શિબિર- કુંડા વિતરણનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ,વિશ્વકર્મા મંદિરના સહયોગથી વિશ્વકર્મા મંદિરે મંગલદિપવિદ્યાલય સામે નવા વાડજ વિસ્તારમાં યોજાયું હતું

તા.૨-૪-૨૦૨૩ રવિવારે સવારે ૮-૦૦ થી ૧-૦૦ દરમ્યાન ચૈત્ર નવરાત્રિમાં ગાયત્રી ચાલીસા પાઠ,મંત્ર જપ,લેખનના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે ૨૪ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ વૈદિક વિવિધ ભારતીય સંસ્કાર જેવા કે અન્નપ્રાશન,પુસંવન,વિદ્યારંભ સંસ્કારો તેમજ...
Read More