News

તા.૨૧ જૂન ૨૦૨૨ સમય સવારે ૧૦ થી ૧૨ ગાયત્રી પરિવાર નારણપુરા અને ડૉ.બી.ટી પટેલ ક્લીનીક કિરણ પાર્ક નવા વાડજ વિસ્તારમાં નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા.૨૧ જૂન ૨૦૨૨ મંગળવારના સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લીનીક, કિરણ પાર્ક સામે,નવા વાડજ અમદાવાદ ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા અને ડૉ.બી.ટી.પટેલ તથા કંપાઉન્ડર...
Read More
News

તા.૨૧ જૂન ૨૦૨૨ મંગળવાર સવારે ૧૧-૦૦થી ૧૨-૩૦ દરમ્યાન વિશ્વ યોગ દિવસની ઊજવણી ગાયત્રી પરિવાર..

તા.૨૧ જૂન ૨૦૨૨ મંગળવાર સવારે ૧૧-૦૦થી ૧૨-૩૦ દરમ્યાન વિશ્વ યોગ દિવસની ઊજવણી ગાયત્રી પરિવાર નારણપુરા અને પતંજલિ યોગ સમિતિ ગુજરાતના સહયોગ દ્વારા નવા વાડજ વિસ્તારમાં અખબાર નગર સર્કલ પાસે...
Read More
News

૧૦ જૂન ૨૦૨૨ ગાયત્રી જયંતિ-ગંગા દશેરા-અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર….

તા.૧૦ જૂન ૨૦૨૨ ગાયત્રી જયંતિ-ગંગા દશેરા-અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક પં.શ્રીરામ શર્મા આચાર્યશ્રીની પૂણ્ય તિથિ નિમિત્તે ગાયત્રી દિપ યજ્ઞ – ગંગા પૂજન – શાળાના નવા સત્ર પ્રારંભે સરસ્વતી પૂજન...
Read More
News

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો તથા બાળકોને સુવર્ણ પ્રાશ પીવડાવવાનો કાર્યક્રમ શ્રીમતિ મણીબેન સરકારી આયુર્વદિક હોસ્પિટલ અસારવા અમદાવાદ ખાતે ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગમાં તા.૪ જૂન સવારે ૧૦-૦૦ વાગે યોજાયો.

તા.૫ જૂન પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ શ્રીમતિ મણીબેન સરકારી આયુર્વદિક હોસ્પિટલ અસારવા અમદાવાદ ખાતે તા.૪ જૂન શનિવાર સવારે ૧૦-૦૦ દરમ્યાનમાં ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગમાં શ્રીમતિ મણીબેન સરકારી આયુર્વેદિક...
Read More
News

૫ જૂન ૨૦૨૨ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ

૫ જૂન ૨૦૨૨ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત અનુરોધ અનુસાર પર્યાવરણ બચાવવાની ઝુંબેશ અભિયાન અંતર્ગત સદ્ બુદ્ધિથી એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરી...
Read More