તા.૯-૧૦-૨૦૨૨ રવિવારે સવારે ૮-૩૦ થી ૧૨-૦૦ દરમ્યાન આસો નવરાત્રીમાં ભાઇઓ-બહેનો દ્વારા વ્યક્તિગત કે સમૂહમાં થયેલા ગાયત્રી મંત્ર-જાપ લેખન-ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે તેમજ સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય...
Read More ૧૨-૦૦
તા.૨૩-૭-૨૦૨૨ શનિવાર સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ જોધપુર હીલ,ડૉ.બી.ટી.પટેલ, તથા ઍરિસ્ટો ફાર્મા કંપની દ્વારા નવા વાડજ વિસ્તારના જરૂરતમંદ લોકોના લાભાર્થે ડૉ.બી.ટી.પટેલ કલીનીક,ગાયત્રી હોસ્પિટલ, કિરણ પાર્ક સામે,નવાવાડજ વિસ્તારમાં ઉમેશ પટેલ,પંકજ જોષી,વાસુભાઈ ગોહેલ અને અન્ય કાર્યકર મિત્રોના સહયોગથી યોજાયેલ છે.સંપર્ક: ઉમેશ પટેલ ૭૬૨૨૮૮૩૫૩૫
તા.૨૩-૭-૨૦૨૨ શનિવાર સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ જોધપુર હીલ,ડૉ.બી.ટી.પટેલ, તથા ઍરિસ્ટો ફાર્મા કંપની દ્વારા નવા વાડજ વિસ્તારના જરૂરતમંદ...
Read More તા.૧૪-૬-૨૦૨૨ સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પ ગાયત્રી પરિવાર નારણપુરા અને ડૉ.બી.ટી.પટેલ ક્લીનીક, ઉમેશ પટેલ,વાસુભાઈ ગોહેલ Bjp કિરણ પાર્ક, નવા વાડજ અમદાવાદ વિસ્તારમાં યોજાયો.
તા.૧૪ જૂન ૨૦૨૨ મંગળવારના સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લીનીક, કિરણ પાર્ક સામે,નવા વાડજ અમદાવાદ ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા અને ડૉ.બી.ટી.પટેલ તથા ઍરિસ્ટો...
Read More